મેં આ Blogની શરૂઆત મારા દાદા સ્વ. શ્રી. હરિવદન ચન્દ્રકાન્ત
પટેલને (સ્વર્ગવાસ તા-15/8/2012) શ્રદ્ધાંજલિ આપવા કરી છે. મારી દરેક
કવિતાએ મારા હૃદયમાં સ્ફૂર્તિ ઉર્મીઓ અને વેદના-સંવેદનાનું કાવ્ય સ્વરૂપ
છે. આ બ્લોગમાં રજુ થનારી દરેક રચના મારા દાદાને અર્પિત રેહશે. હું
કોઈ કવિ કે લેખક નથી હું માત્ર મારી ઊર્મિઓ અને ભાવનાઓને કાવ્ય સ્વરૂપે રજુ
કરવા પ્રયત્ન કરી રહ્યો છું. આ બ્લોગની કોઈ પણ રચના પર આપના
દરેક અભિપ્રાય આવકાર્ય છે. બ્લોગમાં રજુ કરેલી કોઈ પણ રચના પર અપનો વિચાર
comment સ્વરૂપે રજુ કરશો. અભાર.
-શિવમ(સત્ય)
No comments:
Post a Comment