Sunday 19 August 2012

ઓળખાણ

મેં આ  Blogની શરૂઆત મારા દાદા સ્વ. શ્રી. હરિવદન ચન્દ્રકાન્ત પટેલને (સ્વર્ગવાસ તા-15/8/2012) શ્રદ્ધાંજલિ આપવા કરી છે. મારી દરેક કવિતાએ મારા હૃદયમાં સ્ફૂર્તિ ઉર્મીઓ અને વેદના-સંવેદનાનું  કાવ્ય સ્વરૂપ છે. આ બ્લોગમાં રજુ થનારી દરેક રચના મારા દાદાને અર્પિત રેહશે. હું કોઈ કવિ કે લેખક નથી હું માત્ર મારી ઊર્મિઓ અને ભાવનાઓને કાવ્ય સ્વરૂપે રજુ કરવા પ્રયત્ન કરી રહ્યો છું. આ બ્લોગની કોઈ પણ રચના પર આપના દરેક અભિપ્રાય આવકાર્ય છે.  બ્લોગમાં રજુ કરેલી કોઈ પણ રચના પર અપનો વિચાર comment સ્વરૂપે રજુ કરશો. અભાર. 
                                                                                                                                                                    -શિવમ(સત્ય)

No comments:

Post a Comment