Saturday 15 June 2013

પ્રેમનું વર્ણન શાબ્દિક નહિ,
ભાવાકીય હોવું જોઈએ!
કેમ કે,
પ્રેમમાં નિબંધ શબ્દોથી નહિ,
પણ લાગણીની અનુભીતીથી લખાય છે.     - 'સત્ય' શિવમ 
 

No comments:

Post a Comment