Thursday 25 April 2013

ના મને ઈશ્વર પર વિશ્વાસ છે!
ના માનવ હોવા પર ગર્વ છે!
કેમ કે, ના માનવમાં માનવતા બચી છે.
ના ઈશ્વરને માનવીને સુધારવામાં રસ છે.!!
લાગે છે ઈશ્વરનું ખાતું પણ ભારત સરકાર જેવું થઇ ગયું છે!
બસ ખેલ જોયા કરો!

બળાત્કાર માત્ર એ નાની બાળકી પર જ નહિ પણ
સંપૂર્ણ સ્ત્રી જાતિની લાગણીઓનો થયો છે.
અને ગણતરીનાં એ અભદ્ર વિચારો ધરાવતાં,
રાક્ષસોને કારણે સંપૂર્ણ પુરુષ જાત બદનામ થાય છે!
      
જો તમારામાં હજુ એક માનવ જાગતો હોય તો આ વિચારને
share કરો. અને મારા વિચાર સાથે સહમત હો તો like કરો.
જાગો હવે માત્ર દેખી રેહવાથી કંઈજ  નહિ વળે....


"માનવને ઊગવા માટે તડકાની નહિ ભડકાંની જરૂરત પડે છે"......... 

 

                                                                                 - 'સત્ય' શિવમ

 

 

 
      

No comments:

Post a Comment